મુકેશ પટેલ
બ્રિટનમાં સ્થાયી થયેલા નોન-રેસિડેન્ટ ઈન્ડિયન
(NRI) ઈન્દુભાઈ અમીનને 2009-10 માટે ભારતમાંના તેમના નોન-રેસિડેન્ટ
ઓર્ડિનરી એકાઉન્ટની બેન્ક
ડિપોઝીટ્સ પર વ્યાજની 3 લાખની આવક થાય છે. તો તેને 1.60 લાખની વ્યક્તિગત
આવકવેરા મુક્તિ મર્યાદા અને 80C હેઠળ 1 લાખના ડીડક્શનને
બાદ કરતાં તેમને 10 ટકાના પ્રથમ સ્લેબ પ્રમાણે 40,000ની ઈફેક્ટિવ ટેક્સેબલ
ઈન્કમ પર 4,000નો આવકવેરો ભરવો પડે છે.