કારગિલનું યુદ્ધ સરેરાશ 3 મહિના સુધી
ચાલ્યુ હતું અને તેમાં સેંકડો ભારતીય જવાન શહિદ થઈ ગયા હતા. ફેબ્રુઆરી
1999માં તત્કાલીન પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીએ પાકિસ્તાનની મુલાકાત
કરી હતી પરંતુ તેના થોડા મહિનાઓ પછીજ બંને દેશોની વચ્ચે કારગિલ યુદ્ધની
શરૂઆત થઈ ગઈ હતી. ૧૯૯૯માં ભારત-પાક વચ્ચે કારગિલની ચોટીઓ પર લદાયેલા અઘોષિત
યુદ્ધની સમાપ્તિનો દિવસ એટલે કારગીલ વિજય દિવસ. 1999 પછીથી દરેક 26
જુલાઈને કારગિલ વિજય દિવસ તરીકે ઉજવવામાં આવે
No comments:
Post a Comment