નવી
દિલ્હી
:
સરકાર
એમ્પ્લોયીઝ
પ્રોવિડન્ટ
ફંડ
&
ઓર્ગેનાઇઝેશન
(
ઇપીએફઓ
)
હેઠળ
કંપનીને
સામેલ
કરવા
માટે
જરૂરી
કર્મચારીઓની
સંખ્યા
હાલના
20
થી
ઘટાડી
10
કરવાનું
વિચારી
રહી
છે
.
આ
પગલાનો
લાભ
વધુ
50
લાખ
કર્મચારીઓને
થવાની
ધારણા
છે
.
શ્રમમંત્રાલયને ગયા સપ્તાહે લખેલા પત્રમાં ઇપીએફઓએ એમ્પ્લોયીઝ પ્રોવિડંટ ફંડ્સ એન્ડ મિસેલેનિયસ પ્રોવિઝન્સ ( ઇપીએફ એન્ડ એમપી ) એક્ટ , 1952 હેઠળ કર્મચારી , કંપની અને બેઝિક વેતનની વ્યાખ્યામાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી .
ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે , સંગઠિત ક્ષેત્રમાં તો સામાજિક સુરક્ષાના લાભ દરેકને મળવા જોઈએ . દેશમાં સંગઠિત ક્ષેત્રનો અર્થ 10 કે વધુ કર્મચારી થતો હોવાથી ઇપીએફ એક્ટ હેઠળ સામેલ કરાતી કંપનીની વ્યાખ્યામાં ફેરફારની જરૂર છે .
અધિકારીના જણાવ્યા અનુસાર કર્મચારીની સંખ્યા 20 થી
ઘટાડી
10
કરવાની
દરખાસ્તને
મંજૂરી
મળશે
તો
વધુ
50
લાખ
કર્મચારીને
કંપની
તરફથી
સોશિયલ
સિક્યોરિટીનો
લાભ
મળશે
.
અધિકારીએ
જણાવ્યું
હતું
કે
,
મંત્રાલયને
મોકલાયેલી
ભલામણ
કાયદામાં
વ્યાપક
સુધારાની
પ્રક્રિયાનો
એક
ભાગ
છે
.
ઇપીએફઓ
એ
શ્રમ
અને
રોજગાર
મંત્રાલય
હેઠળ
એક
કાનૂની
સંસ્થા
છે
જે
આઠ
કરોડ
સભ્યોની
નિવૃત્તિ
માટેની
બચતનું
સંચાલન
કરે
છે
.
શ્રમમંત્રાલયને ગયા સપ્તાહે લખેલા પત્રમાં ઇપીએફઓએ એમ્પ્લોયીઝ પ્રોવિડંટ ફંડ્સ એન્ડ મિસેલેનિયસ પ્રોવિઝન્સ ( ઇપીએફ એન્ડ એમપી ) એક્ટ , 1952 હેઠળ કર્મચારી , કંપની અને બેઝિક વેતનની વ્યાખ્યામાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી .
ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે , સંગઠિત ક્ષેત્રમાં તો સામાજિક સુરક્ષાના લાભ દરેકને મળવા જોઈએ . દેશમાં સંગઠિત ક્ષેત્રનો અર્થ 10 કે વધુ કર્મચારી થતો હોવાથી ઇપીએફ એક્ટ હેઠળ સામેલ કરાતી કંપનીની વ્યાખ્યામાં ફેરફારની જરૂર છે .
અધિકારીના જણાવ્યા અનુસાર કર્મચારીની સંખ્યા 20 થી
No comments:
Post a Comment