

સીઆઈઆઈ નેશનલ એફએણસીજી અને રિટેલ સમિટમાં રાકેશ ઝુનઝુનવાળાનું કહેવુ છે કે
ભારતમાં ગ્રોથ માટે સારી જરૂરી વસ્તુ ઉપલબ્ધ છે. ભારતની ઇકોનૉમી પર તેમનો
બુલિશ નઝરિયો છે. જો કે ભારતમાં શેર બજારમાં રોકાણ વિદેશી બજારના મુકાબલે
હજુ પણ ઓછો છે.
દેશને પ્રાકૃતિક સંસાધનોનો ઉપયોગ કરવામાં સાચી
પૉલિસી નથી અપનાવી પરંતુ ભારતમાં રિટેલ ઈન્ડસ્ટ્રીમાં રોકાણ કરવાના ધણાં
મોકા છે. કંપનિયોમાં સારી ગવર્નેસ ધણી જરૂરી છે. આવતા 20 વર્ષમાં ગ્લોબલ
વર્કફોર્સમાં 25% યોગદાન ભારતીયો હોવાનું અનુમાન છે.
રાકેશ
ઝુનઝુનવાળાના મુજબ ભારતીય બજારમાં સારા રિર્ટન મળવાની સંભાવનાઓ ધણી વધારે
છે અને ભારતીય બજારમાં રિટર્ન સામાન્ય જીડીપી ગ્રોથથી ઓછી નહી હોય શ

કે.
ભારતમાં રિટેલ ઈન્ડસ્ટ્રીમાં રાષ્ટ્રીય સ્તર પર મુકાબલો ઓછો થશે. રિટેલ
ઈન્ડસ્ટ્રીમાં ઈન્વેન્ટરી મેનેજમેન્ટ સૌથી વધારે જરૂરી છે. આવતા 12
મહિનોમાં જીએસટી લાગૂ થવાનો પૂરો ભરોસો છે અને તેનાથી રિટેલ ઈન્ડસ્ટ્રીને
પણ ભાયદો થશે. આવતા 5 વર્ષોમાં દેશના રિટેલ સેક્ટર 5 ગણી સફળતા મેળવશે.
રાકેશ ઝુનઝુનવાળાએ જોરદાર કમાણી માટે
કોલગેટમાં રોકાણને આકર્ષક બતાવ્યુ છે.
No comments:
Post a Comment