Translate

Wednesday, May 28, 2014

સરકારમાં મોદીનું જ ચાલશે: PMOનો સંકેત

<a href='http://www.sify.com/news/modi-government-forms-sit-to-probe-black-money-news-national-of1uElhafcj.html'><b>PM Modi's first move: SIT to probe black money</b></a> | <a href='http://www.sify.com/news/in-pictures-pm-modi-and-team-s-first-day-at-work-imagegallery-national-of1r6Wghidc.html'><b>In pictures:</b> Team Modi's first day at work</a> | <a href='http://www.sify.com/news/the-underwhelming-cabinet-of-narendra-modi-imagegallery-national-of1qOIbgcdh.html'><b>Column:</b> <i>The underwhelming cabinet of Narendra Modi</i></a> | <a href='http://www.sify.com/news/complete-list-of-narendra-modi-s-ministers-news-national-of1nL4ijcdj.html'><b>Complete list of Modi's Ministers</b></a>નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યભાર સંભાળતાંની સાથે કેટલીક બાબતો સ્પષ્ટ કરી દીધી છે . પહેલા દિવસે તેમણે સંકેત આપી દીધો છે કે , તમામ મહત્ત્વના નીતિવિષયક મુદ્દામાં વડાપ્રધાન કાર્યાલય ( પીએમઓ ) નો નિર્ણય આખરી રહેશે અને નવી સરકારમાં પ્રધાનોને છૂટો દોર આપવામાં નહીં આવે .

મનમોહન સિંઘના છેલ્લા દાયકાના શાસન કરતાં બિલકુલ વિપરીત વલણ છે . ઉલ્લેખનીય છે કે , સિંઘના કાર્યકાળમાં પીએમઓનું મહત્ત્વ ધીમે ધીમે ઘટતું ગયું હતું અને મંત્રીઓ નિરંકુશ બન્યા હતા . જેના લીધે કૌભાંડોની હારમાળા સર્જાઈ હતી અને વહીવટી તંત્ર ખાડે ગયું હતું .

મંગળવારે સવારે મોદીએ કાર્યભાર સંભાળ્યાના એક કલાક પછી મંત્રીઓનાં ખાતાંની ફાળવણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી . જેમાં સ્પષ્ટપણે જણાવાયું હતું કે , મહત્ત્વની તમામ નીતિવિષયક બાબતોમાં વડાપ્રધાનનો નિર્ણય આખરી રહેશે . ઉપરાંત , જે ખાતાંની ફાળવણી કરવામાં આવી નથી તેનું કામ પણ વડાપ્રધાન સંભાળશે .

યુપીએના શાસનકાળમાં પીએમઓ દ્વારા મંત્રીઓને મોટા ભાગની બાબતોમાં નિર્ણય લેવાની છૂટ આપવામાં આવી હતી અને માત્ર મહત્ત્વની નીતિવિષયક બાબતોની જાણ વડાપ્રધાનને કરવા જણાવાયું હતું . વ્યવસ્થાને લીધે ટેલિકોમ કૌભાંડના આરોપી રાજા જેવા પ્રધાનોને ટુજી સ્પેક્ટ્રમ લાઇસન્સ જારી કરવા છૂટો દોર મળ્યો હતો . રાજાએ કોર્ટમાં દલીલ કરી હતી કે , તેમણે વડાપ્રધાનને હંમેશા પ્રક્રિયાની જાણકારી આપી હતી .

ઉલ્લેખનીય છે કે , સ્પેક્ટ્રમની ફાળવણીમાં સરકારી તિજોરીને ~ . ૭૬ લાખ કરોડનું નુકસાન થયું હોવાનો અંદાજ કેગ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે . મનમોહન સિંઘના પીએમઓ દ્વારા તમામ મંત્રાલય અને વિભાગોને કાર્યકારી પદ્ધતિ અંગે જાણ કરવામાં આવી હતી કે , વડાપ્રધાનને સુપરત કરવામાં આવનારી વિવિધ બાબતો અંગેની ફાઇલનો આધાર બાબત પર રહેશે કે , વડાપ્રધાન મંત્રાલયનો પ્રત્યક્ષ હવાલો સંભાળે છે કે પછી ખાતાની જવાબદારી કોઈ કેબિનેટ પ્રધાન કે રાજ્યકક્ષાના મંત્રી પાસે છે .

જો ખાતાની જવાબદારી કેબિનેટ પ્રધાન કે રાજ્યકક્ષાના મંત્રી પાસે હોય તો મોટા ભાગની બાબતોમાં જે તે પ્રધાને નિર્ણય લેવાનો રહેશે . ’’ મોદીએ પ્રકારના ગૂંચવાડા માટે કોઈ અવકાશ રાખ્યો નથી . કારણ કે મંત્રીઓને તમામ બાબતોની જાણ વડાપ્રધાનને કરવાનું સ્પષ્ટ કરી દેવાયું છે .

ત્રણ વર્ષ પહેલાં મોદીને મળેલા ભૂતપૂર્વ ગૃહસચિવ જી કે પિલ્લાઈએ જણાવ્યું હતું કે , “ મોદી સાથે ગુજરાતમાં કામ કરનારા અધિકારીઓ પાસેથી મને જે જાણવા મળ્યું છે અનુસાર વડાપ્રધાનને જાતે નિર્ણયો લેવાનું ગમે છે . તે ઝડપી પરિણામ દર્શાવવા ઇચ્છુક હશે . એટલે મારી ધારણા પ્રમાણે સચિવોની નિમણૂકની પ્રક્રિયામાં ફેરફાર થશે .
ઉપરાંત , તેમને ખાતરી આપવામાં આવશે કે , તેઓ પરિણામલક્ષી કામ કરશે તો ખોટા પડનારાં પગલાંઓમાં સરકાર તેમની પડખે રહેશે . ટ્રાઇના ભૂતપૂર્વ વડા અને સુધારાના અમલીકરણમાં ચેમ્પિયન ગણાતા ન્રિપેન્દ્ર મિશ્રાની પીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે નિમણૂક મોદીના સ્વભાવનો ખ્યાલ આપે છે . વધુમાં મોદીએ એવા બે સંયુક્ત સચિવની નિમણૂક કરી છે જે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની કાર્યશૈલીથી વાકેફ છે .

Tuesday, May 27, 2014

Amway India CEO arrested for unethical circulation of money

William S Pinckney, Chairman and CEO of Amway India was on Tuesday placed under arrest by the Andhra Pradesh Police in connection with a complaint against the direct-selling firm. Kurnool Superintendent of Police Raghurami Reddy said Pinckney was apprehended in Gurgoan on Monday and was brought to Kurnool on a warrant. The arrest was based on a complaint alleging unethical circulation of money through Amway's operations. "He will be produced in the court shortly. The CEO has been booked under the Prize Chits and Money Circulation. Schemes (Banning) Act," Reddy told PTI. This is the second time that the Amway India CEO has been taken into custody. A year ago Kerala Police arrested Pinckney and two company Directors on charges of financial irregularities.


William S Pinckney, Chairman and CEO of Amway India was on Tuesday placed under arrest by the Andhra Pradesh Police in connection with a complaint against the direct-selling firm. Kurnool Superintendent of Police Raghurami Reddy said Pinckney was apprehended in Gurgoan on Monday and was brought to Kurnool on a warrant. The arrest was based on a complaint alleging unethical circulation of money through Amway's operations. "He will be produced in the court shortly. The CEO has been booked under the Prize Chits and Money Circulation. Schemes (Banning) Act," Reddy told PTI. This is the second time that the Amway India CEO has been taken into custody. A year ago Kerala Police arrested Pinckney and two company Directors on charges of financial irregularities.

Read more at: http://www.moneycontrol.com/news/current-affairs/amway-india-ceo-arrested-for-unethical-circulationmoney_1093328.html?utm_source=ref_article
illiam S Pinckney, Chairman and CEO of Amway India was on Tuesday placed under arrest by the Andhra Pradesh Police in connection with a complaint against the direct-selling firm. Kurnool Superintendent of Police Raghurami Reddy said Pinckney was apprehended in Gurgoan on Monday and was brought to Kurnool on a warrant. The arrest was based on a complaint alleging unethical circulation of money through Amway's operations. "He will be produced in the court shortly. The CEO has been booked under the Prize Chits and Money Circulation. Schemes (Banning) Act," Reddy told PTI. This is the second time that the Amway India CEO has been taken into custody. A year ago Kerala Police arrested Pinckney and two company Directors on charges of financial irregularities.

Read more at: http://www.moneycontrol.com/news/current-affairs/amway-india-ceo-arrested-for-unethical-circulationmoney_1093328.html?utm_source=ref_article
This is the second time that the Amway India CEO has been taken into custody. A year ago Kerala Police arrested Pinckney and two company Directors on charges of financial irregularities.

Read more at: http://www.moneycontrol.com/news/current-affairs/amway-india-ceo-arrested-for-unethical-circulationmoney_1093328.html?utm_source=ref_article
This is the second time that the Amway India CEO has been taken into custody. A year ago Kerala Police arrested Pinckney and two company Directors on charges of financial irregularities.

Read more at: http://www.moneycontrol.com/news/current-affairs/amway-india-ceo-arrested-for-unethical-circulationmoney_1093328.html?utm_source=ref_article

All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી

આજકાલ કોઈપણ સમસ્યા હોય લોકો એન્ટિબાયોટિક્સ અંગ્રેજી દવાઓ લેવાનું વધુ પસંદ કરતાં હોય છે કારણ કે આજની પેઢીને આપણા જુનવાણી નુસખા વિશે જાણ હોતી નથી. જોકે ઘણીવાર આ દવાઓનું સેવન કરવાથી તેના સાઇડઇફેક્ટ પણ થાય છે. જેથી જો તમે સ્વાસ્થ્યથી જોડાયેલી નાની-નાની સમસ્યાઓને કારણે વારંવાર હેરાન થતા રહો છો તો ગભરાવવાની જરૂર નથી, આજે અમે તમને આ નાની-નાની સમસ્યાઓને છુમંતર કરી દેતા કેટલાક દાદીમાંના જુનવાણી નુસખા બતાવવાના છે.
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી1 )  આજકાલની અનિયમિત જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો સ્થૂળતાથી પીડાઈ રહ્યા છે. અનેક પ્રયાસો છતાં સ્થૂળતામાંથી છુટકારો મળતો નથી. પણ દાદીમા પાસે તેનો સચોટ ઈલાજ છે. તેના માટે રોજ સવારે ખાલી પેટે એક ચમચી મધ, એક લીંબુનો રસ હુંફાળા પાણીમાં મિક્ષ કરી પીવાથી જાડાપણું દૂર થાય છે. સાથે જ શરીર સ્ફૂર્તિલું અને સુડોળ બને છે. આ ઉપાય દરરોજ કરવો.



All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી2 ) આજકાલની અનિયમિત જીવનશૈલીને કારણે મોટાભાગના લોકો સ્થૂળતાથી પીડાઈ રહ્યા છે. અનેક પ્રયાસો છતાં સ્થૂળતામાંથી છુટકારો મળતો નથી. પણ દાદીમા પાસે તેનો સચોટ ઈલાજ છે. તેના માટે રોજ સવારે ખાલી પેટે એક ચમચી મધ, એક લીંબુનો રસ હુંફાળા પાણીમાં મિક્ષ કરી પીવાથી જાડાપણું દૂર થાય છે. સાથે જ શરીર સ્ફૂર્તિલું અને સુડોળ બને છે. આ ઉપાય દરરોજ કરવો.

All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી3 )
જો તમે હરસ મસાની સમસ્યાથી પીડાઈ રહ્યા હોવ તો દાદીમાનો આ ઉપાય કરવો.
   - ડુંગળી નો રસ લગાડવાથી મસા થયા હોય તો તેના નાના-નાના ટુકડા થઇને તે જડમુળ માથી નીકળી જાય છે.
 
 - ધાણાને રાત્રે પલાળી રાખી સવારે ખુબ મસળીને તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી મસામાં પડતું લોહી બંધ થઈ જાય છે અને રાહત મળે છે.  જીરાને વાટી તેની લુગદી કરી બાંધવાથી મસામાંથી પડતું લોહી બંધ થાય છે અને બહાર નીકળેલા અને ખુબ દુઃખતા મસા અંદર જતા રહે છે અને પીડા દૂર થાય છે.
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી4 ) ચણાના લોટમાં મલાઈ અથવા ગુલાબ જળ મિક્ષ કરી ચહેરા પર લગાવવાથી ચહેરાના રંગમાં નિખાર આવે છે.
 
- દૂધમાં હળદર નાખીને પેસ્ટ બનાવો. તેને ચહેરો અને હાથ-પગ પર લગાવો. 10 મિનિટ પછી ધોઈ લો. ત્વચા પર નિખાર આવી જશે.
 
- હોઠને સુંદર અને મુલાયમ બનાવી રાખવા માટે રાતના સૂતા સમયે દૂધની મલાઈ લગાવો, સવારે ઠંડા પાણીથી ધોઈ લો. આટલું કરવાથી તમારા હોઠ મુલાયમ અને કોમળ બનશે અને હોઠનું સૌંદર્ય જળવાઈ રહેશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી5 ) ચહેરા પર કુદરતી ચમક લગાવવા માટે શુદ્ધ પ્રાકૃતિક કુંવારપાઠાનું જ્યૂસ હથેળીમાં લઈને ચહેરા પર મસાજ કરો. અને સુકાઈ ગયા પછી ચહેરાને હુંફાળા પણીથી ધો લો 7 દિવસોની અંદર જ તમારા ચહેરો મુલાયમ થવાની સાથે ખીલી ઉઠશે.
 
-ચહેરાની ચામડી ચમકદાર બનાવવા માટે અડધી ચમચી મધમાં અડધી ચમચી પાણી મેળવી ચહેરા ઉપર લગાવો અને સૂકાય ત્યારે ચહેરો ધોઈ નાખો. આવું કરવાથી ચહેરો ચમકવા લાગશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી6 ) જો તમારો અવાજ બેઠેલો હોય અને ગળામાં ખુંચતુ રહેતું હોય તો સવારે ઉઠતા સમયે અને રાતના સુતા સમયે નાની ઇલાયચી ચાવીને ખાઓ તથા નવશેકું પાણી પીવો.
 
- નાની એલચીથી શરીરમાં થતી અશુદ્ધિઓ ઓછી થાય છે. જો તમે મૂત્ર સંક્રમણને લગતી પરેશાનીઓથી પરેશાન હોવ તો થોડી માત્રામાં ઇલાયચીને આમળા, દહીં અને મધ સાથે મળવીને ખાઓ. જો તમે અસ્થમા કે ખાંસીથી પરેશાન હોવ તો થોડી ઇલાયચીનો પાવડર મધની સાથે ખાઓ.
 
-ઇલાયચીનું ચૂર્ણ એક મહિના સુધી તેના તેલના 5 ટીપા દાડમના શરબત સાથે પીવાથી ઉબકા અને ઉલ્ટીઓની સમસ્યા દૂર થાય છે. આ ઇલાયચી કોલેરામાં પણ લાભદાયી છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી7 ) દરરોજ સવાર-સાંજ મોંમાં પાણી ભરીને આંખો પર ઠંડા પાણીની છાલક મારવાથી આંખોનું તેજ વધે છે.
 
- આ સિવાય પણ દિવસમાં બે-ત્રણ વાર ઠંડા પાણીની છાલક મારવાથી થાક, તણાવ દૂર થાય છે અને સ્ફૂર્તિનો અનુભવ થાય છે. આંખોમાંથી પાણી નિકળવું, આંખોમાં બળતરા જેવી સમસ્યા રહેતી હોય તો દરરજ નિયમિતપણે આંખો પર ઠંડા પાણીની છાલક મારવી.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી8 ) ગેસ ની તકલીફ થાય ત્યારે તરત જ રાહત મેળવવા માટે લસણ ની 2 કળી છોલીને 2 ચમચાં શુદ્ધ ઘી સાથે ચાવીને ખાવાથી ત્વરિત રાહત મળે છે.
 
- કાચું લસણ રોજ સવારે ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે. દરરોજ 50 ગ્રામ કુંવારપાઠું ખાલી પેટે ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
 
ઠંડીથી કે ઋતુગત ફેરફારમાં મોટાભાગની કોઈ પણ ઉમરના લોકોને કફ પરેશાન કરે છે. જો લસણનું નિયમિત સેવન કરે તો આવી નાની સમસ્યા રહેતી નથી.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી9 ) સુકા તમાલ પત્ર ને બારીક પીસીને દરેક ત્રીજા દિવસે તેનું મંજન કરવાથી દાંત ચમકવા લાગશે.
 
-  જો તમને વધુ પડતુ ગળ્યું, ઠંડુ અથવા ગરમ ખાવાથી દાંતમાં દુખાવો રહેતો હોય તો એક ચમચી સરસિયાનાં તેલમાં ચપટી હળદર અને મીઠું મિક્ષ કરી દાંત પર હળવા હાથે માલિશ કરવાથી દાંતનો દુખાવો દસ જ મિનિટમાં ગાયબ થઈ જાય છે.

All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી10 ) જો વાળમાં ખોળાની સમસ્યા સતાવતી હોય તો વાળ ધોયા પહેલા વાળમાં દહીં અને મેથીનો પાવડર મિક્ષ કરી લગાવવાથી ખોળો દૂર થાય છે.
 
- ગરમ જેતૂનના તેલમાં એક ચમચી મધ અને એક ચમચી તજનો પાવડર મિક્ષ કરી તેનું પેસ્ટ બનાવો. નહાવા જતા પહેલા આ પેસ્ટને વાળમાં લગાવો અને થોડા સમય બાદ વાળ ધોઈ લો. આનાથી વાળ ખરતા બંદ થઈ જશે.
 
 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી11 ) ડુંગળી ના રસમાં લીંબુ નો રસ ભેળવી પીવાથી ઉલ્ટી- ઉબકા આવવાના બંધ થાય છે.
 
-આમ તો ડુંગળી સફેદ અને લાલ રંગની હોય છે. સફેદ ડુંગળી દિલ માટે ગુણકારી હોય છે જ્યારે લાલ ડુંગળી બળદાયક હોય છે. ગરમીમાં માથાના દુખાવામાં સફેદ ડુંગળને તોડીને ઘસવી જોઈએ તથા ચંદનમાં કર્પૂર ઘરીને માથા ઉપર લગાવવાથી ખૂબ જ ઝડપથી આરામ મળી જાય છે.
 
-ડુંગળીના રસ અને મીઠાનું મિશ્રણ મસૂડાના સોજા અને દાંતદર્દને ઓછું કરે છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી12 ) તાજી કોથમીરને દરરોજ ચાવીને ખાવાથી આંખોની નબળાઈ દૂર થાય છે અને આંખોની રોશની વધે છે.
 
- ધાણા ઈન્સુલિનના સ્ત્રાવને વધારે છે અને લોહીમાં ગ્લૂકોઝને ઓછું કરવામાં મદદ કરે છે. આથી એ ડાયાબિટીસના રોગીઓ માટે લાભદાયક છે. સાથે જ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં રાખે છે.
 
- લીલા ધાણા 20 ગ્રામ, ચપટીક કપૂર મેળવી પીસી લો, બધો રસ નીચોવી લો. આ રસના બે ટીપા નાકની બન્ને તરફ ટીપા નાખવાથી તથા રસને માથા પર લગાડીને મસળવાથી લોહી તરત બંધ થઈ જાય છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી13 ) ચામડી સંબંધી રોગો હોય તો રોજ સવારે લીમડાના પાન નાખેલા પાણીથી સ્નાન કરવાથી ચામડીના રોગો દૂર થાય છે.
 
- હળદર અને લીમડાના પાનને સરખા ભાગે મિક્ષ કરી ચૂર્ણ તૈયાર કરવું. આ ચૂર્ણનું દરરોજ સવાર-સાંજ એક ચમચી પાણી સાથે સેવન કરવાથી ત્વચા નિરોગી રહે છે અને ત્વચા કાંતિવાન બને છે.
 
- હળદરને સૌંદર્યવર્ધક માનવામાં આવે છે. પ્રચીન સમયથી ઉબટન બનાવવામાં પણ હળદરનો ઉપયોગ થતો આવ્યો છે. આ ઉબટન લગાવવાથી સ્કિન સંબંધી બીમારીઓ દૂર થઈ જાય છે. 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી14 ) - હેડકીઓ સતત ચાલુ રહે ત્યારે 1 ચમચી તાજુ અને શુદ્ધ ઘી નું સેવન કરો.
- હળદરને શુદ્ધ ઘીમાં મિક્ષ કરી હરસ-મસા પર લગાવવાથી બહુ જલ્દી રાહત મળે છે અને બળતરા પણ દૂર થાય છે.
 
- સંભોગ પછી નબળાઈ કે થાક લાગે તો એક ગ્લાસ નવશેકા દૂધમાં ગાયના ઘીને મેળવીને પીવાથી થાક અને નબળાઈ ખૂબ જ ઝડપથી દૂર થઈ જાય છે. તેથી નબળાઈ વર્તાય ત્યારે તમે ઘીનો છૂટથી ઉપયોગ કરીને સ્વસ્થ બની શકો છો. 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી15 ) - તાજી કોથમીર મસળીને સુંઘવાથી વારંવાર છીંકો આવવી બંધ થઇ જાય છે.
 
- બાળકોને શરદી, ઉધરસ, કફ, ઉલટી અને ઝાડાની સમસ્યા હોય ત્યારે સવાર-સાંજ તુલસીનો રસ પીવડાવવાથી ફાયદો થાય છે. એક ચમચી કાંદાનો રસ, એક ચમચી આદુનો રસ, બે ચમચી મધ સાથે ભેળવીને પીવાથી ઉધરસમાં રાહત રહેશે.
 
 
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી16 )  આમળા અને હળદરનો ઉકાળો બનાવી સવાર-સાંજ સેવન કરવાથી શરીરમાં થતી બળતરામાં તરત રાહત મળે છે અને સતત સેવન કરવાથી આ સમસ્યા જડથી દૂર થાય છે.
 
- તાજા આમળાના રસને વાળ માટે અત્યંત ગુણકારી માનવામાં આવે છે. શુષ્ક આમળાના ચૂરણનું પેસ્ટ બનાવી તેને વાળમાં લગાવવાથી વાળ કાળા અને સિલ્કી થઈ જાય છે અને સફેદ વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી17 ) ઘા પડ્યો હોય તો ગરમ દૂધમાં હળદર મિક્ષ કરીને પીવાથી દુખાવામાં તરત રાહત મળે છે.
 
- હળદરવાળા દૂધનું સેવન કરવાથી સાંધાના દુખાવાથી લઈને કાનના દુખાવામાં આરામ મળે છે. હળદરવાળું દૂધ પીવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ વધી જાય છે જેથી દુખાવો ઝડપથી દૂર થાય છે. 
 
- ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી મિક્ષ કરીને પીવાથી ઉધરસ અને કફ મટે છે. મીઠું અને હળદરવાળો શેકેલો અજમો જમ્યા પીછી મુખવાસ તરીકે ખાવાથી ઉધરસ અને શરદી દૂર થાય છે. હળદર અને સૂંઠ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી ઉધરસ મટે છે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી18 ) બે ચમચી હળદરને અડધા કપ પાણીમાં ગરમ કરી લેવું. ત્યારબાદ તેમાં કપડાની પટ્ટી પલાળી આંખો પર રાખવાથી આંખોને ઠંડક મળે છે અને આંખો સ્વસ્થ રહે છે.
 
- આંખોમાં બળતરા તથા આંખની આસપાસ કાળા કૂંડાળા થઈ જાય તો રાતના સૂતા સમયે આંખો પર ઠંડા દૂધમાં રૂ પલાળીને રાખવાથી આંખોની ગરમી દૂર થશે અને આંખોની નીચેના કાળા કુંડાળા પણ ધીરે ધીરે દૂર થવા લાગશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી19 ) કાજૂ સ્કિન માટે બહુ ફાયદાકારક હોય છે. કાજૂના દૂધમાં પલાળી તેને પીસી લો અને ચહેરા પર લગાવો. ચહેરો અને ત્વચા ખરબચડી હોય તો કાજૂને રાત ભર દૂધમાં પલાળી દો અને સવારે પીસીને તેમાં મુલતાની માટી અને મધના કેટલાક ટીપા મેળવીને સ્ક્રબ કરો. ત્વચાનો રંગ નિખરશે.
 
- 8-10 દિવસમાં એકવાર ચહેરાને બાષ્પ આપો. તે પાણીમાં ફૂદીનો, તુલસીનાં પાન, લીંબૂનો રસ તથા નમક નાખો. ચહેરા પર બાષ્પ સ્નાન લીધા પછી લેવું, હૂંફાળા પાણીમાં 5 મિનિટ માટે હાથને રાખો. હાથની ત્વચા પણ ચમકી જશે.
 
All In One: દાદીમાના 20 સર્વશ્રેષ્ઠ દેશી નુસખા છે અતિઉપયોગી20 ) આદુ ખાવાથી મોઢાના હાનિકારક બેક્ટેરિયા મરી જાય છે. સાથે જ આદુ દાંતને પણ સ્વસ્થ રાખે છે. આદુનો એક નાનો ટુકડો છાલ કાઢ્યા વિના ગરમ કરી છાલ કાઢી લેવી. ત્યારબાદ તેને મોઢામાં રાખી ચૂસવાથી અંદર જામેલો અને રોકાયેલો ગળફો નિકળી જાય છે અને શરદી અને ઉધરસ પણ મટી જાય છે.
 
- રોજ સવારે ખાલી પેટ હુંફાળા પાણીની સાથે આદુનો એક ટુકડો ખાવાથી ખૂબસૂરતી વધે છે.
-સૂકી ઉધરસમાં તુલસીની કુંપળો અને આદુને સરખે ભાગે વાટીને મધ સાથે ચાટવુ અને આ સિવાય ચાર પાંચ લવિંગ શેકીને તુલસીના પાન સાથે લેવાથી બધી જ જાતની ઉધરસમાં ફાયદો થાય છે.

આતંકવાદી હુમલાઓ બંધ થવા જોઈએ, 26/11ના ગુનેગારોના કેસમાં ઝડપી ટ્રાયલ: મોદીની માગણીઓ

આતંકવાદી હુમલાઓ બંધ થવા જોઈએ, 26/11ના ગુનેગારોના કેસમાં ઝડપી ટ્રાયલ: મોદીની માગણીઓનવાઝ શરીફ સાથે મુલાકાત
બપોરે પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ અને નરેન્દ્ર મોદી વચ્ચે વાતચીત થઈ ગઈ હતી. બંને નેતાએ લગભગ 26 સેકન્ડ સુધી હસ્તધનૂન કર્યું હતું. છેલ્લા દોઢેક વર્ષોથી બંને દેશો વચ્ચે તણાવ પ્રવર્તમાન છે. ચૂંટણી દરમિયાન મોદીએ પાકિસ્તાન પર ભારે પ્રહારો કર્યા હતા, જોકે, વડાપ્રધાન બન્યા બાદ વિદેશનીતિમાં પહેલું કામ પાકિસ્તાન ઉપરાંત સાર્ક દેશોને આમંત્રણ આપવાનું કર્યું હતું. 
 
આ મુલાકાતમાં વિદેશપ્રધાન સુષમા સ્વરાજ અને વિદેશ સચિવ સુજાતાસિંહ પણ હાજર હતાં. જાણવા મળી રહ્યું છે કે વાતચીત બન્ને રાષ્ટ્રો વચ્ચેના સંબંધો મજબૂત બનાવવા ઉપરાંત સરહદ પારના આતંકવાદ અને દ્વીપક્ષીય સંબંધોને નવી ઉંચાઈ સુધી લઈ જવાની દિશામાં વાતચીત થઈ છે. 

અત્રે ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફ મોદીના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે સોમવારે ભારત પહોંચ્યા હતાં. શરીફ સાથેની મોદીની મુલાકાત ભારે મહત્વની માનવામાં આવે છે, ખાસ કરીને છેલ્લા દોઢ વર્ષથી બન્ને રાષ્ટ્રો વચ્ચે ભારે તણાવની પરિસ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે આ બેઠક પર બન્ને રાષ્ટ્રોની મીટ મંડાયેલી છે.બેઠકની શરૂઆત 12.39 કલાકે થઈ હતી. બંને નેતાઓ વચ્ચે 35 મિનિટની મુલાકાતનો કાર્યક્રમ હતો. જો કે, આ મુલાકાત એટલી ઉષ્માભરી રહી હતી કે, તે પચાસ મિનિટ સુધી ચાલી હતી.

આનંદીબેનની ટીમ20: સૌરભભાઇ ને નાણા મંત્રાલય

આનંદીબેન પટેલે ગુરુવારે રાજ્યનાં ૧૫મા
મુખ્યમંત્રી
તરીકે ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે યોજાયેલા સમારોહમાં શપથ લીધા હતા . શપથવિધિ સમારંભમાં તેમણે 20 મંત્રીઓ સાથે શપથ ગ્રહણ કર્યાં હતાં . સમારોહમાં નરેન્દ્ર મોદી , એલ કે અડવાણી , સુષ્મા સ્વરાજ , રાજનાથ સિંહ સહિતનાં ભાજપનાં ટોચનાં નેતાઓ ઉપરાંત એનડીએના સાથીદળોના નેતાઓ પણ ઉપસ્થિત હતા .

રાજ્યપાલ કમલા બેનીવાલે આનંદીબેન અને તેમના મંત્રીઓને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યાં હતાં . મંત્રીમંડળમાં કેબિનેટ કક્ષાના 6 અને રાજ્યકક્ષાના 14 મંત્રીઓનો સમાવેશ થાય છે .

કેબિનેટ કક્ષાના મંત્રીઓમાં નીતિન પટેલ , ભૂપેન્દ્રસિંહ ચુડાસમા , સૌરભ પટેલ , ગણપત વસાવા , બાબુ બોખીરિયા અને રમણલાલ વોરાનો સમાવેશ થાય છે . નરેન્દ્ર મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા વાસણભાઈ આહીર , પરષોત્તમ સોલંકી અને પરબત પટેલને પડતા મૂકીને ચાર નવા ચહેરા - શંકર ચૌધરી , તારાચંદ છેડા , બચુભાઈ ખાબડ અને કાંતિભાઈ ગામિતને સમાવાયા છે .

દિલીપ ઠાકોર , વસુબેન ત્રિવેદી , પ્રદીપસિંહ જાડેજા , છત્રસિંહ મોરી , જયદ્રથસિંહ પરમાર , રજનીકાંત પટેલ , ગોવિંદભાઈ પટેલ , નાનુભાઈ વાનાણી , જયંતીભાઈ કવાડિયા , શંકર ચૌધરી , તારાચંદ છેડા , વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા , બચુભાઈ ખાબડ , કાંતિભાઈ ગામિતે રાજ્યકક્ષાના મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા .

નવા મંત્રીમંડળમાં પ્રદીપસિંહ જાડેજા અને વસુબેન ત્રિવેદીને કેબિનેટ કક્ષાના મંત્રીનો દરજ્જો મળવાની શક્યતા હતી , પરંતુ તેમણે પ્રમોશનથી વંચિત રહેવું પડ્યું છે . શપથવિધિ બાદ સાંજે યોજાયેલી કેબિનેટની બેઠક પછી ખાતાંની ફાળવણી કરવામાં આવી હતી .

તેમાં સૌરભ પટેલને નાણાપ્રધાન બનાવાયા છે , જેઓ અગાઉ ઊર્જામંત્રાલય સંભાળતા હતા . મોદીની કેબિનેટમાં નાણામંત્રાલય નીતિન પટેલ પાસે હતું . અગાઉના મંત્રીમંડળની જેમ મુખ્યમંત્રીએ ઉદ્યોગ ખાતું પોતાની પાસે રાખ્યું છે .

નીતિન પટેલ હવે આરોગ્ય , માર્ગ અને મકાન તથા વાહન વ્યવહાર ખાતું સંભાળશે . ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પાસેથી કાયદો અને પંચાયત ખાતું લઈને સાયન્સ અને ટેક્ નોલોજીનો કાર્યભાર સોંપવામાં આવ્યો છે . કાયદા અને ન્યાયનો સ્વતંત્ર હવાલો પ્રદીપસિંહ જાડેજાને સોંપાયો છે .

જયંતીભાઈ કવાડિયાને પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણનો સ્વતંત્ર હવાલો સોંપવામાં આવ્યો છે . મંત્રીમંડળમાં પ્રથમવાર સ્થાન પ્રાપ્ત કરનાર બનાસકાંઠાના વાવના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ , વાહન વ્યવહાર અને શહેરી ગૃહનિર્માણ વિભાગ સોંપવામાં આવ્યા છે .

કચ્છના માંડવીના ધારાસભ્ય તારાચંદ છેડાને કુટીર ઉદ્યોગ , મીઠા અને ગૌસંવર્ધન , દેવગઢ બારિયાના બચુભાઈ ખાબડને પશુપાલન અને મત્સ્યોદ્યોગ અને તાપી જિલ્લાના નિઝરના ધારાસભ્ય કાંતિભાઈ ગામિતને આદિજાતિ વિકાસ ખાતું સોંપવામાં આવ્યું છે . નરેન્દ્ર મોદીના મંત્રાલયમાં આનંદીબેન પટેલ પાસે મહેસૂલ અને શહેરી વિકાસની જવાબદારી હતી . મુખ્યમંત્રી બન્યા પછી તેમણે ખાતાં પોતાની પાસે રાખ્યાં છે .

Q4ના સારા પરિણામથી સોનાટા સોફ્ટવેર 13 ટકા ઉછળ્યો

માર્ચ , 2014 ના રોજ પૂરા થયેલા
ચોથા
ક્વાર્ટરમાં સારી કામગીરીને પગલે સોનાટા સોફ્ટવેરના શેરમાં 1 3 ટકાનો ઉછાળો જોવાયો હતો .

કંપનીનો ચોખ્ખો નફો 149.76 ટકા વધીને 21.82 કરોડ રૂપિયા નોંધાયો હતો જે , અગાઉના વર્ષના સમાનગાળામાં માત્ર 8.73 કરોડ રૂપિયા હતો .

કંપનીની કુલ આવક ગાળામાં 61.74 કરોડ રૂપિયાથી વધીને 94.23 કરોડ રૂપિયા થઈ હતી જે , 52.62 ટકાની વૃદ્ધિ દર્શાવે છે .

સવારે 9.40 વાગ્યે મુંબઈ શેરબજારમાં કંપનીના શેરનું 13.24 ટકાના ઉછાળા સાથે 50.90 રૂપિયાના ભાવે ટ્રેડિંગ થઈ રહ્યો હતો . અગાઉ શેરે ઉપરમાં 51.85 અને નીચામાં 48.50 રૂપિયાની સપાટીને સ્પર્શ કર્યો હતો .

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports